Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bharat Bandh Live Update - SC/ST એક્ટમાં ફેરફાર વિરુદ્ધ ભારત બંધ, બિહાર-ઓડિશામાં ટ્રેન રોકવામાં આવી

Webdunia
સોમવાર, 2 એપ્રિલ 2018 (10:43 IST)
એસસી/એસટી એક્ટમાં ફેરફાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુપ્રીમ્કોર્ટે એસસી/એસટી એક્ટનો ખોટો ઉપયોગ થવા પર ચિંતા વ્ય્કત કરતા તેમા થોડા ફેરફાર કર્યા હતા. કોર્ટૅના આ નિર્ણય પર દલિત સંગઠને કાયદાને કમજોર કરવાની દલીલ આપી છે અને સતત વિરોધમાં અવાજ ઉઠી રહ્યો છે. 

 Live Update
 
- રાજસ્થાનના ભરતપુરમાં મહિલાઓ લાઠી લઈને રસ્તા પર ઉતરી અને જામ લગાવ્યો બીજી બાજુ બાડમેરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ પણ જોવા મળી. જેમા પોલીસ સહિત લગભગ 25 લોકો ઘાયલ થયા. પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. 
 
-પંજાબના પટિયાલામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી. આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી. 
 
- બિહારના અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, જહાનાબાદ અને આરામાં ભીમ સેનાએ રેલ રોકી અને રસ્તા પર જામ લગાવી દીધો. 
 
- ઓડિશાના સંભલપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી દીધી છે. 
 
- પંજાબના અમૃતસરમાં રસ્તા પર સન્નાટો ફેલાયો છે અને મોટી સંખ્યામાં સુરક્ષાબળ ગોઠવ્યુ છે. 
 
આ બંધનુ આહ્વાન દલિત સંગઠન સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિએ આપ્યુ હતુ. જ્યારબાદ બીજા સંગઠન પણ તેમા જોડાયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments