Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bank Holidays in January 2019 જાન્યુઆરી 2019માં આ તારીખો પર બેંકની રજા રહેશે, જાણો બેંક હોલિડેની લિસ્ટ

Webdunia
ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
જો તમને બેંક સાથે જોડાયેલ કોઈ કામ છે તો બેંકની રજા વિશે ખબર હોવી જોઈએ. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસની રજા હતી અને 26 તારીખે બેંકોની હડતાલ હતી. તેથી 2 દિવસ સુધી બેંક બંધ રહી હતી. જાન્યુઆરી 2019માં પણ અનેક રાજ્યોમાં જુદા જુદા દિવસે બેંક બંધ રહેશે. અનેક રાજ્યોમાં 1 જાન્યુઆરીના રોજ પણ રજા  છે. 
 
આ વખતે 1 જાન્યુઆરી મંગળવારે છે. આ દિવસે રાજસ્થાન, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, સિક્કીમ અને તમિલનાડુમાં રજા રહેવાની છે. 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી છે. આ દિવસે પશ્ચિમ બંગાળમાં બેંક બંધ રહેશે. 14 જાન્યુઆરીના રોજ પોંગલ, લોહરી અને મકર સંક્રાંતિ છે. આ દિવસે તેલંગાના, તમિલનાદુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામમાં બેંક બંધ રહી શકે છે. 
 
16 જાન્યુઆરીના રોજ સંત તિરુવલ્લૂર દિવસ છે. આ તમિલનાડુમાં ઉજવાય છે. બીજી બાજુ 23 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોસ જયંતી હોવાને કારણે પશ્ચિમ બંગાળ, ઉડીસા અને ત્રિપુરામાં રજા રહેશે. 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની રજા હોવાને કારણે આખા દેશમાં બેંક બંધ રહેશે. આ દિવસે ચોથો શનિવાર પણ છે.  બીજી બાજુ બોમ્બે સ્ટોક એક્સચેંજએ પણ 2019 ના માર્કેટ હોલિડેની લિસ્ટ રજુ કરી છે. 2019માં શેર બજાર આખા વર્ષમાં 15 દિવસની રજા મનાવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments