Webdunia - Bharat's app for daily news and videos

Install App

Badrinath NH: છિનકામાં 17 કલાક પછી ખુલ્યો હાઈવે, પહાડીથી સતત પડી રહ્યા પત્થર, ફરી રોકી વાહનોની અવર-જવર

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (10:37 IST)
Badrinath National Highway Landslide News: બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે 9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
છિનકામાં બદ્રીનાથ હાઈવે શુક્રવારને 17 કલાક પછી થયો સુચારુ થયા તો વાહનોને પોલીસની નિગરણીમાં રવાના કરાયો. પણ પહાડીથી સતત પત્થર પડવાના કારણે અત્યારે વાહનોની અવરજવરા રોકી દીધી છે. 
 
જણાવીએ કે બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે  9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments