Webdunia - Bharat's app for daily news and videos

Install App

Azadi Ka Amrit Mahotsav:સરકારનો 'આઝાદી કા અમૃત મહોત્સવ', લોકોને 'ભેટ', તાજમહેલ સહિતની આ ઈમારતોમાં ફ્રી એન્ટ્રી

Webdunia
શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (08:47 IST)
75th Independence Day:  કેન્દ્ર સરકારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે સામાન્ય જનતાને ભેટ આપી છે. આજથી (5 ઓગસ્ટ)થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ રાષ્ટ્રીય સ્મારકોમાં લોકોને ફ્રી એન્ટ્રી મળશે. તમને જણાવી દઈએ કે આ સમયે દરેક લોકો 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં તરબોળ જોવા મળે છે. ચારેબાજુ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના કાર્યક્રમો જોઈ શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ દેશભરના સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે.
 
માહિતી અનુસાર, ASIનો આ આદેશ 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, જે 15 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. ASIના મોન્યુમેન્ટ-2ના ડાયરેક્ટર ડૉ. એન.કે. પાઠકે જણાવ્યું કે 5 ઓગસ્ટથી તમામ સ્મારકો, મ્યુઝિયમ અને પુરાતત્વીય સ્થળો પર મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી હશે. આ તમામ સ્થળોએ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. આ અંગેની માહિતી તમામ પ્રાદેશિક નિર્દેશકોને આપવામાં આવી છે. દેશમાં 3,600 થી વધુ ASI-સંરક્ષિત સ્મારકો છે, જેમાંથી દરેક અપ્રતિમ સૌંદર્ય, ઇતિહાસ અને મહત્વ ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, વૃદ્ધોને 6 હજાર રૂપિયાનું પેન્શન, 2 લાખ સરકારી નોકરી... હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આગળનો લેખ
Show comments