Webdunia - Bharat's app for daily news and videos

Install App

Azadi Ka Amrit Mahotsav:સરકારનો 'આઝાદી કા અમૃત મહોત્સવ', લોકોને 'ભેટ', તાજમહેલ સહિતની આ ઈમારતોમાં ફ્રી એન્ટ્રી

Webdunia
શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (08:47 IST)
75th Independence Day:  કેન્દ્ર સરકારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે સામાન્ય જનતાને ભેટ આપી છે. આજથી (5 ઓગસ્ટ)થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ રાષ્ટ્રીય સ્મારકોમાં લોકોને ફ્રી એન્ટ્રી મળશે. તમને જણાવી દઈએ કે આ સમયે દરેક લોકો 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં તરબોળ જોવા મળે છે. ચારેબાજુ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના કાર્યક્રમો જોઈ શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ દેશભરના સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે.
 
માહિતી અનુસાર, ASIનો આ આદેશ 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, જે 15 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. ASIના મોન્યુમેન્ટ-2ના ડાયરેક્ટર ડૉ. એન.કે. પાઠકે જણાવ્યું કે 5 ઓગસ્ટથી તમામ સ્મારકો, મ્યુઝિયમ અને પુરાતત્વીય સ્થળો પર મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી હશે. આ તમામ સ્થળોએ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. આ અંગેની માહિતી તમામ પ્રાદેશિક નિર્દેશકોને આપવામાં આવી છે. દેશમાં 3,600 થી વધુ ASI-સંરક્ષિત સ્મારકો છે, જેમાંથી દરેક અપ્રતિમ સૌંદર્ય, ઇતિહાસ અને મહત્વ ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments