Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને ઘેરવા માટે મોટી કુરબાની આપશે કોંગ્રેસ

Webdunia
શનિવાર, 15 ડિસેમ્બર 2018 (11:43 IST)
. લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ મોટી કુરબાની આપવા જઈ રહી છે.  કોંગ્રેસ આ ચૂંટણીમાં લગભગ 300 સીટો પર ચૂંટણી લડશે અને તેણે તેમાથી 150 સીટો જીતવાનુ લક્ષ્ય રાખ્યુ છે. કોંગ્રેસ અગાઉની ચૂંટણીમા 464 સીટો પર ચૂંટણી લડી હતી. આ હિસાબથી સહયોગીઓ માટે 164 સીટોની કુરબાની આપશે. 
 
7 રાજ્ય 269 સીટ..90 કોંગ્રેસને 
 
કોંગ્રેસ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડ, કેરલ, કર્ણાટકમાં ક્ષેત્રીય દળો સામે નમીને સમજૂતી કરી શકે છે. આ 4 રાજ્યોમાં લોકસભાની 269 સીટો છે. કોંગ્રેસને તેમાથી 90 સીટો મળવાનુ અનુમાન છે. જ્યારે કે અન્ય 179 સીટો તે પોતાના સહયોગીઓ માટે છોડશે.  એવુ કહેવાય રહ્યુ છેકે ઉત્તર પ્રદેશમાં જો કોંગ્રેસ સપા અને બસપા ગઠબંધનનો ભાગ બ અની તો તેને 80 સીટોમાંથી 7 સીટો મળી શકે છે. જ્યારે કે બિહારમાં પણ મહાગઠબંધન દરમિયાન 15 સીટો પર ચૂંટણી લડતી રહી છે. તમિલનાડુમાં કોંગ્રેસના ડી.એમ.કે  સાથે ગઠબંધન લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. અહી કોંગ્રેસને રાજ્યની 39માથી 8 સીટો મળી શકે છે. જોકે ડી.એમકે એ તેને 5 સીટોની ઓફર આપી  છે.  જ્યારે કે મહારાષ્ટ્રમાં કોંત્રેસ એન.સી.પી સાથે તાલમેલ છે અને રાજ્યની 28 સીટોમાં કોંગ્રેસને 8 સીટો જે.ડી.એસ માટ એ છોડવી પડી શકે છે.  કેરલમાં કોગ્રેસ અગાઉની ચૂંટણી દરમિયાન 15 સીટો પર લડી હતી અને તેનુ કેરલ કોગ્રેસ અન એ અન્ય નાની પાર્ટીઓ સાથે કરાર છે. તેથી અહી કોંગ્રેસ એક વાર ફરી 15 સીટો પર ચૂંટણી લડે શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments