Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલની સભામાં મોદી-મોદીના નારા લગાવ્યા

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2017 (09:50 IST)
દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રવિવારે એક આમ સભા સંબોધિત કરી ત્યાં એ આમ આદમી પાર્ટી માટે વોટ માંગ્યા પણ કેજરીવાલ માટે તે સમયે વિચિત્ર સ્થિતિ બની ગઈ જ્યારે તેમની રેલીમાં મોદી મોદીના નારા લગવા લાગ્યા. તેના જવાબમાં અરવિંદ કેજરીવાલએ કીધું.. 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે નોટબંધીથી ભ્રષ્‍ટાચાર અને કાળું ધન પૂરી રીતે ખત્મ થઈ જશે તો હું મોદી-મોદીના નારા લગાવીશ. કેજરીવાલે વધુમાં કહ્યું કે કેજરીવાલે વધુમાં કહ્યું કે- નોટબંધી પાછી ખેંચવાની પોતાની માગણી દોહરાવતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન પોતાનો નોટબંધીનો નિર્ણય પાછો લે.નોટબંધીનો નિર્ણય જો પાછો લેવામાં ન આવ્‍યો તો દેશની અર્થવ્‍યવસ્‍થા બરબાદ થઇ જશે.નોટબંધીનો નિર્ણય જો પાછો લેવામાં ન આવ્‍યો તો દેશની અર્થવ્‍યવસ્‍થા બરબાદ થઇ જશે.
 
વેપારીઓનું એક જૂથ મોદી-મોદીની નારા- બાજી કરી રહ્યું હતું ત્‍યારે કેજરીવાલે કહ્યું હતું કે ‘જો નોટબંધી હકીકતમાં ભ્રષ્‍ટાચાર અને કાળું ધન ખતમ કરી દે તો હું મોદી-મોદીના નારા લગાડીશ. અમે અણ્‍ણા સાથે ભ્રષ્‍ટાચારવિરોધી આંદોલનમાં અમારી જિંદગીઓ જોખમમાં નાખી હતી.'
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments