Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું કલમ 370 નાબૂદ થતા હવે તમે જમ્મૂમાં જમીન ખરીદી શકશો?

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (16:47 IST)
કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો, જેને નાબૂદ કરવાની અમિત શાહે જાહેરાત કરી હતી.
 
જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એકસાથે રાખવામાં આવ્યાં છે.
 
આર્ટિકલ 370 નાબૂદ થતાં હવે અન્ય રાજ્યોમાં વસતા નાગરિકો પણ હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.
 
તે પહેલા આર્ટિકલ 370 હોવાના કારણે અને કશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હોવાના કારણે કશ્મીરમાં રહેતા સિવાય અન્ય ભારતીયો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા.
 
અગાઉ કાશ્મીરમાં જન્મ ન થયો હોય તેવા નાગરિકોને કાશ્મીરમાં જમીન કે સ્થાવર સંપત્તિ ખરીદવાના અધિકાર ન હતા.
 
આટલું જ નહી, કશમીરની દીકરી જો ભારતના બીજા રાજ્યમાં રહેતા જોઈ માણસની સાથે પરણે તો તેમની કશ્મીરી નાગરિકતા પોતે જ છીનવાઈ જતા હતા. તેથી પિતાની સંપત્તિમાં પણ તેમનો અધિકાર સમાપ્ત થઈ હતું હતું. તેનો સૌથી મોટું ઉદાહરણ ફારૂક અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બેન સારા અબ્દુલ્લા છે. જેમનો લગ્ન કાંગ્રેસના મહાન નેતા સચિન પાયલટથી થયું હતું. આ લગ્ન પછી તેમનો સંપત્તિનો અધિકાર સમાપ્ત થઈ ગયું. 
 
આ સિવાય શહેરી જમીન (ટોચમર્યાદા તથા નિયંત્રણ) ધારો, 1976 પણ લાગુ પડશે, કોઈ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધરાવી શકે તે અંગે નિયંત્રણ લાગુ પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments