Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુરાધા પૌડવાલએ કરી માંગણી, લાઉડસ્પીકરથી અજામ પર લાગે બેન

Webdunia
ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:07 IST)
મહારાષ્ટ્ર અને મુંબઈમાં મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકરની આવાજને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા દળએ આપત્તિ જાહેર કરી અને તેને લઈને વિવાદ તીવ્ર છે. આ વચ્ચે મશહૂર ગીતકાર અનુરાધા પૌડવાલએ અજાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. હજારો સુરીલા ગીતને આવાક આપી અનુરાધા પૌડવાલએ કહ્યુ કે ભારતમાં આ રીતે અજાન કરવાની જરૂર નથી. 
 
અનુરાધા પૌડવાલએ કહ્યુ કે દુનિયાની ઘણી જગ્યાઓ પર હું ગઈ છુ મે આવુ ક્યા પણ નહી જોયુ જેમ ભારતમાં હોય છે. મે કોઈ ધર્મના વિરોધમાં નથી પણ ભારતમાં તેને બળજબરીથી પ્રોત્સાહિત કરાઈ રહ્યુ છે. તેન  કારણે બીજા ધર્મમાં આ સવાલ ઉપાડે છે કે જો તે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે છે તો પછી અમે શા માટે . 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments