Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૃતસર સુખબીર બાદલ પર હુમલા બાદ હવે વધુ એક મોટા સમાચાર...

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (18:18 IST)
Amritsar news- અમૃતસરમાં સુખબીર બાદલ પર હુમલા બાદ વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. અમૃતસર એરપોર્ટ પર એક વ્યક્તિની બેગમાંથી જીવતો કારતૂસ મળ્યો. એરપોર્ટ પર જગતાર સિંહ ધિલ્લોન નામના વ્યક્તિની બેગમાંથી 12 જીવતા કારતૂસ મળી આવ્યા હોવાની માહિતી મળી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ચેકિંગ દરમિયાન CISFને સ્કેનિંગ દરમિયાન બેગમાં જીવતા કારતુસ મળ્યા હતા. મુસાફર અમૃતસરથી કુઆલાલંપુર જઈ રહ્યો હતો.

સુરક્ષા એજન્સીઓએ તેને કંટ્રોલ કરીને પોલીસને હવાલે કર્યો છે. આ કારતુસ તેની બેગમાં કેવી રીતે આવ્યા અને તે કયા હથિયારના છે તે અંગે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગત રોજ શ્રી દરબાર સાહિબ સંકુલમાં શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેઓ બચી ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments