Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amarnath Yatra- અમરનાથ યાત્રાને લઈને ગૃહ મંત્રી અમિત શાહએ હાઈ લેવલ મીટીંગ કરી

Webdunia
મંગળવાર, 17 મે 2022 (12:54 IST)
કેંદ્રીય મંત્રી અમિત શાહએ મંગળવારે ગૃહ મંત્રાલયમાં અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓની સમી ક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. આ વાર્ષિક તીર્થયાત્રા (Amarnath) બે વર્ષ પછી 30 જૂનથી શરૂ થશે. 
 
આ બેઠકમાં જમ્મૂ કશ્મીરના ઉપરાજ્ય પાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ એક ભલ્લા, સીઆરપીએફના ડીઝી કુલદીપ સિંહ, રાજીવ ચૌધરી સાથે બીએસએફ અને ગૃહ મંત્રાલયના અધિકારી શામેલ થયા. 
 
તાજેતરમાં કશ્મીરી પંડિત સમુદાયના રાહુલ ભટ્ટની તેમના ઑફિસમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી આ ઘટના પછી ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ત્યારબાદથી અપસંખ્યકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધારી નાખી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments