Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રા 2019- ઑક્સીજન લેવલ ઓછું થવાથી બેહોશ થયા 25 શ્રદ્ધાળુ, આઈટીબીપીના જવાન બન્યા ફરિશ્તા

Webdunia
ગુરુવાર, 4 જુલાઈ 2019 (16:26 IST)
અમરનાથ યાત્રા 2019- ઑક્સીજન લેવલ ઓછું થવાથી બેહોશ થયા 25 શ્રદ્ધાળુ, આઈટીબીપીના જવાન બન્યા ફરિશ્તા 
જમ્મૂ-કશ્મીરમાં અમરનાથ યાત્રાના સમયે 25 શ્રદ્ધાળું ઑક્સીજનની કમીના કારણે બેહોશ થઈ ગયા. તેને તત્કાળ યાત્રા ટ્રેક પર મોજૂદ આઈટીબીપીના જવાનોએ ઑક્સીજન સિલેંડરથી ઑક્સીજન આપી મદદ કરી. 
 
12, 000 ફીટની ઉંચાઈ પર ઑક્સીજનની કમી થઈ જાય છે. તેથી માણસ બેહોશ થઈ જાય છે. જેને આઈટીબીપીના જવાન ઑક્સીજન આપી મદદ કરી રહ્યા છે. 
 
યાત્રા ટ્રેક પર ગુરૂવારે સવારે પત્થર પડવા લાગ્ય. ટ્રેક પર મોજૂદ આઈટીબીપીના જવાનોએ મુસ્તૈદી જોવાતા શ્રદ્ધાળુઓને બચાવ્યું. 
 
ઑક્સીજન લેવન મેંટેન કરવા માટે આઈટીબીપીના જવાનોએ શ્રદ્ધાળુઓની મદદ માટ્રે યાત્રા ટ્રેક પર ઓક્સીજન સિલેંડરની સાથે હાજર કરાયું છે. 
 
આ બધા યાત્રી બાલટલના રસ્તા પવિત્ર ગુફાની તરફ જઈ રહ્યા હતા. જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. પાછલા દિવસો યાત્રાના સમયે જ મેરઠના એક યાત્રીની હૃદય ગતિ રોકાઈ જવાથી મૃત્યુ થઈ ગઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments