Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વાયુસેનાના ઉપ પ્રમુખ રહેશે એર માર્શલ સંદીપ સિંહ

Webdunia
શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (17:03 IST)
ભારતીય વાયુસેના (Indian Air Force) ના નવા ઉપ પ્રમુખ એર માર્શલ સંદીપ સિંહ   (Air Marshal Sandeep Singh) રહેશે. તેઓ એર માર્શલ વી આર ચૌધરીનું સ્થાન લેશે, જેઓ  30 સપ્ટેમ્બરના રોજ એર સ્ટાફના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાનુ સ્થના લેશે. હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આ પછી, એર માર્શલ વી આર ચૌધરીને વાયુસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. વી આર ચૌધરીએ 1 ઓક્ટોબરના રોજ ચાર્જ સંભાળશે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments