Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 Corona Positive- એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના

Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (17:29 IST)
પંજાબના અમૃતસર એરપોર્ટ પર કોરોના વિસ્ફોટ,  એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના
 
પંજાબના અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટલીથી આવેલ ફ્લાઇટમાં 125 લોકો કોરોના પોઝિટીવ(Corona Positive)  નીકળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમાંથી 182 લોકો સવાર હતા. 
 
પંજાબ અમૃતસર એરપોર્ટ પર - અમૃતસર -ઈટલીની એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીઓ કોરોના પોઝિટીવ નીકળતા ચિંતા વધી છે. દેશમાં પહેલી વાર કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનો પોઝિટીવ નીકળ્યાં છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments