Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 Corona Positive- એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના

Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (17:29 IST)
પંજાબના અમૃતસર એરપોર્ટ પર કોરોના વિસ્ફોટ,  એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના
 
પંજાબના અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટલીથી આવેલ ફ્લાઇટમાં 125 લોકો કોરોના પોઝિટીવ(Corona Positive)  નીકળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમાંથી 182 લોકો સવાર હતા. 
 
પંજાબ અમૃતસર એરપોર્ટ પર - અમૃતસર -ઈટલીની એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીઓ કોરોના પોઝિટીવ નીકળતા ચિંતા વધી છે. દેશમાં પહેલી વાર કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનો પોઝિટીવ નીકળ્યાં છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments