Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનીષ તિવારી નિવેદનો પછી હવે પુસ્તક દ્વારા કોંગ્રેસની મુસીબત વધારી રહ્યા છે, ભાજપાએ બોલ્યો હુમલો

Webdunia
મંગળવાર, 23 નવેમ્બર 2021 (17:06 IST)
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અવારનવાર પોતાની પાર્ટીના નિવેદનોથી અસહજ અનુભવ કરતા જોવા મળી રહ્યા છે. આ વખતે તો તેમણે પોતાના નવા પુસ્તક દ્વારા પોતાની જ પૂર્વ સરકાર પર નિશાન સાધ્યુ છે.  તિવારીએ મુંબઈમાં 26/11 ના હુમલા પછી તત્કાલીન યૂપીએ સરકારની નિષ્ક્ર્રિયતાની આલોચના કરી છે. તેમણે કહ્યુ કે હુમલા પછી તત્કાલીન કેન્દ્ર સરકારને એક્શન લેવી જોઈએ. 
 
મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુઃખ નથી તો તેમની સામે ધીરજ રાખવી એ નબળાઈની નિશાની છે. 26/11 એવી ઘટના છે, જ્યારે શબ્દો કરતાં વધારે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી. મનીષ તિવારીએ મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરતાં કહ્યું હતું કે ભારતે એ જ સમયે તીવ્ર જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી.
 
મનીષ તિવારીના પુસ્તકના મીડિયામા છપાયેલા કેટલાક અંશોનો હવાલો આપતાભારતીય જનતા પાર્ટીએ મંગળવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતૃત્વવાલી તત્કાલીન સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારને  
 
મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુઃખ નથી તો તેમની સામે ધીરજ રાખવી એ નબળાઈની નિશાની છે. 26/11 એવી ઘટના છે, જ્યારે શબ્દો કરતાં વધારે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી. મનીષ તિવારીએ મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરતાં કહ્યું હતું કે ભારતે એ જ સમયે તીવ્ર જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments