Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ કર્યુ રદ્દ, બોલ્યા - તમને ખૂબ પ્રેમ કરીએ છીએ

Webdunia
ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (10:05 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ રદ્દ કરી દીધુ છે. તેમણે આશુતોષ તરફથી રાજીનામુ લઈને કરવામાં આવેલ ટ્વીટના જવાબમાં એક ટ્વીટ કરતા લખ્યુ - ના આ જનમમાં તો નહી. અરવિંદ કજરીવાલે લખ્યુ કે છેવટે કેવી રીતે અમે તમારુ રાજીનામુ સ્વીકારી લઈએ ? ના આ જન્મમાં તો નહી. 
 
આ પહેલા આશુતોષે બુધવારની સવારે આપ ની રાજનીતિક મામલાની સમિતિ(પીએસી)ને રાજીનમૌ મોકલી ખુદને પાર્ટીથી જુદા કરવાની સૂચના આપી. આશુતોષે ટ્વીટ કરી પોતાના નિર્ણયની સાર્વજનિક જાહેરાત કરતા કહ્યુ કે દરેક યાત્રાનો અંત જરૂરી છે. AAPસાથે મારી સુંદર અને ક્રાંતિકારી જોડાણ પણ અંત થઈ ગયો છે. 
 
તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપવાનુ કારણ બતાવતા તમણે કહ્યુ કે આ વ્યક્તિગત કારણોથી નિર્ણય લીધો છે. આશુતોષે આપ સાથેના પોતાના રાજકારણીય યાત્રામાં તેમના સહયોગ આપનારા બધા નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. પાર્ટી તરફથી આ વિશે હાલ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના પછી AAPથી જુદા થયેલ મુખ્ય નેતાઓની લિસ્ટમાં આશુતોષ ચોથુ મોટુ નામ છે. આ પહેલા આપના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને શાજિયા ઈલ્મી પાર્ટી સાથે નાતો તોડી ચુક્યો છે.  છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની ગતિવિધિઓથી જુદી ક્ઝાલી રહેલ કુમાર વિશ્વાસ પણ આપના નેતૃત્વથી નારાજ બતાવવામાં આવી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments