Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે કહીને આવ્યો, ટાઈગરને મળવા જઈ રહ્યો છુ... અને એ માણસ સિંહના પિંજરામાં કૂદી ગયો

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (22:53 IST)
કલકત્તા શહેરના અલીપુર પ્રાણીસંગ્રહાલયમાં એક વ્યક્તિ સિંહના પિંજરામાં છલાંગ લગાવી દીધી. વાઘે પણ તએના પર હુમલો કર્યો અને તેના હાથ અને કમર ઘાયલ થઈ ગયા,  ખૂબ જ મુશ્કેલીથી તેને બચાવી શકાયો. પછી જાણ થઈ કે તે ઘરે કહીને આવ્યો હતો કે ટાઈગરને મળવા જઈ રહ્યો છુ. 
 
પ્રાણીસંગ્રહાલયના સંચાલક આશીષ કુમારે જણાવ્યુ આ ઘટના સવારે લગભગ 11 વાગે બની. જ્યારે અમને આ અંગે સમાચાર મળ્યા ત્યારે અમે નજીક જ હતા. સીસીટીવીમાં પણ આ ઘટના જોવા મળી હતી. અમે કીપરને ફોન કર્યો અને કહ્યુ કે જલ્દીથી પાંજરુ ખોલવામાં આવે. કારણ કે સિંહ એ સમયે જંગલના એરિયામાં બહાર જ ફરી રહ્યો હતો. 
 
પરંતુ ત્યા સુધી સિંહ અને એ માણસનો સામનો થઈ ચુક્યો હતો. સિંહે પોતાના પંજા દ્વારા હુમલો કર્યો જેનાથી તેની કમર અને પગ ઘવાયા.  જેમ તેમ કરીને તેને બચાવીને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. 
 
પછી  જાણ થઈ કે તે વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડિત છે. તે ઘરે કહીને આવ્યો હતો કે હુ વાઘને મળવા જઉ છુ. તેના ઘરે જાણ કરી દેવામાં આવી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments