Webdunia - Bharat's app for daily news and videos

Install App

વટવા જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં લાગી આગ, 38 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (21:55 IST)
ગુજરાતમાં સતત આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે. ગઇકાલે વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. ત્યારે આજે અમદાવાદની વટવા જીઆઇડીસીમાં આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
અમદાવાદની વટવા GIDCના ફેઝ-4માં આવેલી મરુધર ઇન્ડસ્ટ્રી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. આગની ઘટના સાથે અનેક બ્લાસ્ટ પણ થાય હતા. હવામાં ધૂમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા. જો કે, આગની ઘટના પહેલા જ આસપાસના કર્મચારીઓ સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. આગની ઘટનાની જાણ થતા એક પછી એક 38 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે કોલ પણ જાહેર કર્યો છે. 
 
જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આગ એટલી હદે વિકરાળ છે કે ફાયર ફાયર સાથે લેડર પણ બોલાવવામાં આવી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં વટવામાં આવેલી માતંગી ઇન્ડસ્ટ્રીઝ અને જેકસન કલેકમમાં લાગેલી આગના કારણે અન્ય બે ફેકટરીઓ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments