Webdunia - Bharat's app for daily news and videos

Install App

લખનૌમાં દિવાલ ધરાશાયી થતા 9ના મોત:

Webdunia
શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (11:41 IST)
ઝાંસીના કામદારોએ દિવાલ પર ઝૂંપડી બનાવી હતી, 
મુખ્યમંત્રી હોસ્પિટલ જવાના હતા; 
પાણી ભરાવાને કારણે પ્રવાસ રદ થયો
 
લખનૌમાં ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે 3 વાગ્યે એક મોટી દુર્ઘટના બની હતી. અહીંની દિલકુશા કોલોનીમાં દિવાલ ધરાશાયી થવાથી 9 લોકોના કચડાઈને મોત થયા છે. બે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમ સૂર્યપાલ ગંગવારે જણાવ્યું કે તમામ મૃતકો અને ઘાયલો ઝાંસી જિલ્લાના પચવાડાના રહેવાસી છે. સીએમ યોગી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચવાના હતા, પરંતુ કાલિદાસ ચારરસ્તા પાસે પાર્ક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
 
આ તમામ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આર્મી કેમ્પસની જૂની દિવાલની બાજુમાં ઝૂંપડામાં રહેતા હતા અને નવી બાઉન્ડ્રી વોલના બાંધકામમાં રોકાયેલા હતા. ડીએમએ જણાવ્યું કે બાઉન્દ્રીવાલ પાસે એક ઝૂંપડીમાં લોકો સૂતા હતા. મોડી રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઘાયલોની હાલત ખતરાની બહાર છે. સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર આનંદ ઓઝાનું કહેવું છે કે સવારે 7 વાગ્યે 9 લોકોને લાવવામાં આવ્યા હતા, તમામ લોકોના મોત થયા હતા. આ સિવાય બે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments