Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી પડતા 5 ના મોત

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (15:36 IST)
Alipur Accident - દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી જવાથી 6ની મોત થઈ છે. આ ઘટના બપોરે 12 વાગીને 42 મિનિટની જણાવાઈ રહી છે. દિલ્હી ફાયર બ્રિગેડના મુજબ દીવાલ અંડર કંસ્ટ્રકશબ હતી. જણાવીઈ કે 5 હજાર ગજના પ્લાટ પર ગોદામ બની રહ્યો હતો. ત્યારે અચાનકથી એક દીવાલ ઢસડવાથી જેમાં 12 થી 15 લોકો દટાઈ ગયા. કેટલાક લોકોને કાઢી લીધુ છે તો 6 ની મોત થઈ જાણાવી રહ્યા છે. 
 
આ અકસ્માત બાદ 14 લોકોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 5ના મોત થયા છે, 2 ગંભીર રીતે ઘાયલ છે અને 7ને સામાન્ય ઈજાઓ

<

Alipur wall collapse, Delhi | 5 dead, 9 injured including 2 critical cases. Debris being cleared from the site: Delhi Police pic.twitter.com/imcY7jApt5

— ANI (@ANI) July 15, 2022 >/div>

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments