Webdunia - Bharat's app for daily news and videos

Install App

CRPF પુલવામા હુમલાના સૂત્રધાર જૈશના બે કમાંડર ઠાર, મેજર સહિત 5 જવાન પણ શહીદ, 2 નાગરિક પણ માર્યા ગયા. કુલ 9 માર્યા ગયા

Webdunia
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (10:45 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લા  (Pulwama Encounter) ના પિંગલાન વિસ્તારમાં સોમવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડમાં ચાર જવાન શહીદ થઈ ગયા.  આ ઉપરાંત એનકાઉંટરમાં એક જવાન ઘાયલ થઈ ગયો. પોલીસ પ્રવક્તા મુજબ પિંગલાન વિસ્તારમાં ગઈરાતથી જ આતંકવાદીઓ છિપાયા હોવાની માહિતી સામે આવ્યા પ્છી સેનાનુ સર્ચ ઓપરેશન ચાલુ છે સેના સાથે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. 

Live Updates 

- પુલવામા હુમલાના સૂત્રધાર જૈશના બે કમાંડર ઠાર, મેજર સહિત 5 જવાન પણ શહીદ, 2 નાગરિક પણ માર્યા ગયા. કુલ 9 માર્યા ગયા 
 
 
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામાં જ ગુરૂવારે સીઆરપીએફના એક કાફલા પર ફિદાયિન હુમલો થયો હતો. જેના પર આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. અને અનેક ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. 
 
કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 2500થી વધુ કર્મચારી 78 વાહનોના કાફલામાં જઈ રહ્યા હતા તેમાથી મોટાભાગના રજાઓ વિતાવ્યા પછી પોતાની ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમાં લાટૂમોડ પર આ કાફલામા જઈ રહ્યા હતા. તેમાથી મોટાભાગના રજાઓ વિતાવ્યા પછી પોતાની ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમાં લાટૂમોડ પર આ કાફલા પર બપોરે લગભગ સાઢા ત્રણ વાગ્યે ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. ઘટન અપર હાજર એક અધિકારીએ જણાવ્યુ કે આત્મઘાતી હુમલાવર એ વાહનને ચલાવી રહ્યો હતો જેમા 100 કિગ્રા વિસ્ફોટક મુકવામાં આવ્યો હતો. તે ખોટી દિશામાં વાહન ચલાવી રહ્યો હતો અને તેને જે બસ પર સીધી ટક્કર મારી તેમા 39થી 44 સુરક્ષા કર્મચારી યાત્રા કરી રહ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments