Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 દીકરીઓ માતાનો મૃતદેહ ખાટલા પર લાવી, તડકામાં 5 કિમી ચાલ્યા, માનવતા શરમાઈ

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (15:57 IST)
કોઈ સંતાન માટે સૌથી અભાગો અને દુખસ પલ હોય છે જ્યારે તેમના માતા-પિતાની મોત થઈ જાય અને લાશ લઈ જવા માટે કોઈ એંબુલેંસ ન મળે મધ્યપ્રદેશના રીવાથી સરકારના બધા દાવાની પોળ ખોલવાની એક ફોટા સામે આવી છે. જે જે લાચારી અને લાચારીની ગાથા કહી રહી છે. જ્યાં 80 વર્ષીય વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી ઘરે લાવવા માટે કોઈ સરકારી વાહન મળ્યું ન હતું. 
 
તેથી મૃતકાની મજબૂર 4 દીકરીઓ રડતા-રડતા તેમની માતાની લાશને ખાટલા પર લાવી મજબૂરી આવી હતી કે તે ભીષણ ગરમીની તીવ્ર તડકામા બે કલાક સુધી 5 કિલોમીટર સુધી પગે ચાલતા રહી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments