Webdunia - Bharat's app for daily news and videos

Install App

Odisha news- ગાયના પેટમાંથી નીકળ્યુ 30 કિલો પ્લાસ્ટીક

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (17:41 IST)
ગાયના પેટમાંથી નીકળ્યુ 30 કિલો પ્લાસ્ટીક- ઓડિશાના બરહામપુરમાં એક સરકારી પશુ ચિકિત્સા હોસ્પિટલના તબીબોએ ગાયના પેટમાંથી 30 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ કાઢી છે. આ રખડતા ગાયા લોકો દ્વારા પ્લાસ્ટિકની થેળીઓમાં ફેંકાયેલા ભોજનને ખાતી હતી. આ કારણે તેમના પેટમાં પ્લાસ્ટિકની કોથળીઓ એકત્ર થઈ ગઈ અને તેની આંતરડા પર અસર પડવા લાગ્યો. 
 
હકીકતમાં ઑડિશાના બરહામપુરમાં એક સરકારી પશુ ચિકિત્સાના ચિકિત્સકોએ એક ગાયના પેટથી આશરે 30 કિલો પ્લાસ્ટિકની કોથળીઓ કાઢી છે. 
 
પશુ ચિકિત્સકના એક ગ્રુપ ચાર કલાક સુધી ઓપરેશન કરવો પડયો. આ દરમિયાના ડાકટર્સ ખૂબ નર્વસ હતા. કારણકે આ ઑપરેશના સરળા નથી હતો. ગાયના પેટમાંથી 30 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ કાઢી છે.

આ રખડતા ગાયા લોકો દ્વારા પ્લાસ્ટિકની થેળીઓમાં ફેંકાયેલા ભોજનને ખાતી હતી. આ કારણે તેમના પેટમાં પ્લાસ્ટિકની કોથળીઓ એકત્ર થઈ ગઈ અને તેની આંતરડા પર અસર પડવા લાગ્યો.  આ 10 વર્ષની ગાયની હાલત હવે સ્થિર છે અને તે એક સપ્તાહ સુધી ડોક્ટરોની દેખરેખમાં રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

આગળનો લેખ
Show comments