rashifal-2026

26 જાન્યુઆરી પહેલા આતંકવાદીઓ દેશમાં રચી રહ્યા છે ષડયંત્ર, સમગ્ર દેશમાં એલર્ટ

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (12:43 IST)
ગણતંત્ર દિવસ પહેલા દેશમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. દેશના એયરપોર્ટને આતંકી પોતાનો મનસૂબાનો શિકાર બનાવી શકે છે. બીજી બાજુ ગણતંત્ર દિવસ પહેલા ઈંટેલ એજંસીઓએ દેશના બધા હવાઈ મથકોને ચેતાવણી આપી છે. ગણતંત્ર દિવસ પહેલા કોઈપણ એયરપોર્ટને નિશાન બનાવી શકે છે. રાજધાની દિલ્હી સહિત દેશના અન્ય મહાનગરો અને મોટા શહેરોમાં આતંકી ધમાકા કરી ભારે જાનમાલનુ નુકશાન પહોંચાડી શકે છે. 
 
સુરક્ષા એજંસીઓએ એલર્ટ રજુ કર્યુ. 
 
આઈબી સહિત અન્ય સુરક્ષા એજંસીઓએ એલર્ટ રજુ કરી ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સહિત દેશના બધા એયરપોર્ટ પર પોલીસને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. આ બબાત દિલ્હી પોલીસને પણ સાવધાન રહેવાનુ કહેવામાં આવ્યુ છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments