Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામકથામાં મોતનો માતમ બેદરકારીના કરંટથી 14 લોકોની મોત, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (10:07 IST)
જસોલા રાજસ્થાનના બાડમેરમાં રવિવારે એક તૂફાનએ દોઢ મિનિટમાં હાહાકાર મચાવી દીધી. જસોલા ગામના રામકથાના સમયે પંડાલ પડી ગયું. આ ઘટનામાં 14 લોકોની મોત થઈ ગઈ અને 70 ઘાયલ થઈ ગયા. ઘટનાની તપાસમાં આયોજકની મોટી બેદરકારી સામે આવી છે. ખબરો મુજબ લોકોની મોત પછી ફેલાયેઆ કરંટથી થઈ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત આજે ઘટનાસ્થળના જાણકારી લેશે. 
ઘટનાના આયોજકોએ રામકથા માટે પ્રશાસનથી કોઈ પરવાનગી નહી લીધી હતી. પંડાલમાં જે વિજળી ઉપકરણ લગાવ્યા હતા. તેમાં નંગા તારથી વિજળી આપી રહી હતી. જે જનરેટરથી વિજળી આપી રહી હતી તેને ઑપરેટ કરનાર પણ કોઈ નહી હતું. ઘટનામાં બચેલા શ્રદ્ધાળુઓનો કહેવું છે કે જો આયોજન સ્થળ પર એબુલેંસ થતી તો જીવ બચાવી શકાતા હતા. 
ખબરો મુજબ તૂફાનને જોતા રામકથા કરી રહ્યા મુરલીધર મહારાજએ શ્રદ્ધાળુને સૂચના આપી હતી કે પાંડાલથી બહાર ચાલ્યા જાઓ. લોકોએ મહારાજ પર આ પણ આરોપ લગાવ્યા કે મુરલીધર મહારાજ પોતે ગાડી ચલાવીને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા. 
 
આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક જાહેર કર્યુ. રાજ્ય સરકારએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પરિજનને 5 લાખ અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments