Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢ : નક્સલિયોની સાથે થયેલ એનકાઉંટરમાં CRPFના 11 જવાન શહીદ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (17:07 IST)
છત્તીસગઢના સુકમા જીલ્લામાં માઓવાદીઓના હુમલામાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે સુકમામાં ચિંતાગુફા પાસે નક્સલીયોએ ઘાત લગાવીને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો. 
 
આ ઘટના સોમવારે સવારે બપોરે દોઢ વાગ્યાની છે. એવુ કહેવાય રહ્યુ છે કે સીઆરપીએફની 74મી બટાલિયન રોડ ઓપનિંગ માટે નીકળી હતી. 
 
સીઆરપીએફની અધિકારીએ જણાવ્યુ કે નક્સલીયોની સાથે થયેલ એનકાઉંટરમાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. 
 
બીજી બાજુ છત્તીસગઢના દંતેવાડામાં દસ કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે.  આ વિસ્ફોટક નક્સલીયોના દ્વારા લગાવવવામાં આવ્યો હતો.  બોમ્બ નિરોધક ટીમે આ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધો છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments