Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યા વાંદરાએ લહેરાવ્યો ત્રિરંગો

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (15:53 IST)
નમસ્કાર મિત્રો... સમાચાર જરા હટકેમાં આપનુ સ્વાગત છે.. 15મી ઓગસ્ટ અને 71માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરમાં સરકારી સંસ્થાઓ અને અન્ય સ્થાનો પર તિરંગો લહેરાવવામાં આવ્યો. પણ મિત્રો અંબાલાના એક સરકારી શાળામાં કંઈક સ્પેશયલ જ રીતે તિરંગો લહેરાવવામાં આવ્યો.. જેને જાણીને તમે ચોંકી જશો.. કારણ કે અંબાલાના આ સરકારી શાળામાં કોઈ વ્યક્તિએ નહી પણ એક વાંદરાએ આ કામ પુરૂ કર્યુ. 
જી હા મિત્રો.. આ વાત સત્ય છે કે અંબાલાના આ સરકારી શાળામાં પ્રિસિપલ કે કોઈ મુખ્ય અતિથિના સ્થાન પર એક વાંદરાએ ત્રિરંગો લહેરાવ્યો. આ દરમિયાન શાળાના મેદાનમાં બધા વિદ્યાર્થી અને શિક્ષક ઉભા જોતા જ રહી ગયા અને શાળાની અગાસી પર રાષ્ટ્રધ્વજના દંડા પર ઝૂલતા એક વાંદરાએ ત્રિરંગો લહેરાવી પણ દીધો.. આ દરમિયાન એ વાંદરા સાથે એક સાથી વાંદરો પણ ત્યા બેસેલો  હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  પણ એ કહેવુ મુશ્કેલ છે કે આ વીડિયો ક્યારનો છે... તો તમે પણ જુઓ આ વાંદરાનું કારસ્તાન... અમારી યુટયુબ ચેનલ પર .. અને હા આ વીડિયોને શેર કરવાનુ ભૂલશો નહી.. સાથે જ સબસ્ક્રાઈબ કરો અમારી યૂટ્યુબ ચેનલ જેથી તમને રોજ જોવા મળશે આવા જ અજબ ગજબના વાયરલ વીડિયો... 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments