Festival Posters

World Laughter Day 2024- વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Webdunia
રવિવાર, 5 મે 2024 (08:17 IST)
4
World Laughter Day 2024 :  વિશ્વમાં હાસ્ય દિવસ (World Laughter Day )ની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી હતી. લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે.
 
11 જાન્યુઆરી 1998ના દિવસે મુંબઈમાં પ્રાથમિક સમય માટે ઉજવણી કરી હતી ત્યારથી મે મહીનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) ઉજવાય છે. હાસ્ય દિવસની શરૂઆત 1998માં મુંબઈથી શરૂ થઈ હતી. 
 
હસવાના અનેક સ્વાસ્થ્યના લાભો છે. 
હસવાથી તણાવ દૂર થાય છે. 
લોહીનો તાણ ઓછુ થાય છે. 
હાસ્ય દુખાવો દૂર કરે છે. 
હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે,
હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે
હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરે છે

Edited By-Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments