Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Laughter Day 2024- વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Webdunia
રવિવાર, 5 મે 2024 (08:17 IST)
World Laughter Day 2024 :  વિશ્વમાં હાસ્ય દિવસ (World Laughter Day )ની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી હતી. લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે.
 
11 જાન્યુઆરી 1998ના દિવસે મુંબઈમાં પ્રાથમિક સમય માટે ઉજવણી કરી હતી ત્યારથી મે મહીનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) ઉજવાય છે. હાસ્ય દિવસની શરૂઆત 1998માં મુંબઈથી શરૂ થઈ હતી. 
 
હસવાના અનેક સ્વાસ્થ્યના લાભો છે. 
હસવાથી તણાવ દૂર થાય છે. 
લોહીનો તાણ ઓછુ થાય છે. 
હાસ્ય દુખાવો દૂર કરે છે. 
હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે,
હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે
હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરે છે

Edited By-Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments