Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી

Webdunia
સોમવાર, 11 માર્ચ 2019 (00:16 IST)
મધર્સ ડે- મધર્સ  ડે એટલે અમારી પ્યારી માંને ધન્યવાદ કહેવાનો  દિવસ , એણે પ્યાર કરવાનો  દિવસ , તેને  ખુશી  આપવાનો  દિવસ . અમે તમને જણાવી રહ્યા છે 10 એવા ઉપાય , જેનાથી તમે તમારી મમ્મીના ચેહરા પર લાવી શકો છો મુસ્કુરાહટ અને બનાવી શકો છો તેનો  દિવસ યાદગાર. 




















તેણે આરામ આપો - આંખો બંદ કરો અને વિચારો કે માં તમારા માટે શું શું કરે છે. તમે હેરાન થઈ જશો અને કહેશો કે માં તમે આટલા બધા મારા માટે કામ કરો છો. આથી ઓછામાં ઓછા આજના દિવસે જ માંને કામથી આરામ આપો અને દિવસ ભર જે કામ તમારા પરિવાર માટે મમ્મી કરે છે તે તમે  કરો. આજે તમને અનુભવ થશે કે માતાની ફરજ ભજવવી  કેટલી મુશ્કેલ છે. 

 
 

 
તેના માટે સારું  ભોજન બનાવો. આ દિવસે તમે તમારી માં માટે સારુ  ભોજન બનાવી શકો છો. તેને કોઈ ફેવરિટ ડિશ કે કેક બનાવી શકો છો. 
 
 

મૂવી બતાવો- આ દિવસે તમારી મા સાથે મૂવી જોવા જઈ શકો છો. 
 

સ્પા ટ્રીટમેંટ - આ દિવસે તમે બધા તનાવોથી દૂર સ્પા ટ્રીટમેંટ માટે મોકલી શકો છો. 
 

ફોટો ફ્રેમ ગિફ્ટ કરો- તમે તમારી મા સાથે તમારી કોઈ જૂની ફોટો ફ્રેમ કરાવીને તેને ગિફ્ટ કરી શકો છો. મા ના છે ચેહરાની ખુશી વધી જશે. 

 
 

યોગા ક્લાસની મેંમબરશિપ  - આ દિવસે તમે તમારી મા ની હેલ્થ માટે એક નવી શરૂઆત કરતા તેને યોગા ક્લાસની મેમ્બરશિપ આપી શકો છો. 
 

ગોલ્ડન જૂલરી- આ દિવસે તમે ગોલ્ડન નેકલેસ કે રિંગ જેવી વસ્તુઓ પણ ગિફ્ટ કરી શકો છો. આ તમારી મા ના ચેહરા પર મુસ્કુરહટ લાવી શકે છે. 


 

ચાઈનીજ ક્રોકરી સેટ ગિફ્ટ કરો- આ દિવસે તમે એને ચાઈનીજ ક્રાકરી સેટ પન ગિફ્ટ કરી શકો છો. 

 
મા સાથે સમય ગાળો- આજના દિવસે તમે તમારી બધી વ્યસ્તતા મૂકીને માં સાથે સમય ગાળો. તેની સાથે સમય વીતાવવો એ એના માટે કોઈ ગિફ્ટથી અનેકગણું કિમતી છે.  

 
તમારી ભાવનાઓને લેટરના માધ્યમથી વ્યકત કરો. - તમારી મા વિશેના વિચારો એક લેટર માં લખો . તમારી ભૂલો માટે માફી માંગો. પછી જુઓ આ લેટર જોઈને એમની આંખોમાં આંસૂ આવી જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

ધર્મ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments