Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahashivratri 2025- મહાશિવરાત્રી ક્યારે છે, જાણો તારીખ અને શુભ મુહુર્ત

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2025 (11:24 IST)
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. આ દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા. શિવરાત્રી ભલે દરેક મહિનામાં આવે છે, પરંતુ ફાલ્ગુન મહિનાની મહાશિવરાત્રી ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.

ALSO READ: Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

ALSO READ: મહાશિવરાત્રી પર શિવ પુરાણના અચૂક ઉપાય અજમાવો

પંચાંગ અનુસાર વર્ષ 2025માં ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11:08 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 27મી ફેબ્રુઆરીએ સવારે 08:54 કલાકે સમાપ્ત થશે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments