Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ પર શિવની કૃપા માટે, રાશિ મુજબ કરો આ ઉપાય

Webdunia
રવિવાર, 3 માર્ચ 2019 (16:31 IST)
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.
 
વૃષ- કોઈ શિવ મંદિર જઈ અને ભગવાન શિવને શેરડીના રસથી સ્નાન કરાવી. એ પછી મોગરાના ફૂલ ચઢાવો. અંતમાં ભગવાનને મિઠાઈના ભોગ લગાડો અને આરતી કરો. 
 
મિથુન - સ્ફ્ટિકને શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાલ , કંકુ ,ચંદન ,ઈત્ર વગેરેથી શિવલિંગના અભિષેક કરો આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
કર્ક - અષ્ઠગંધ અને  ચંદનથી શિવજીના અભિષેક કરો  . બેર અને લોટથી બનેલી રોટલીના ભોગ લગાવીને પૂજન કરો. શિવરાત્રિથી શરૂ કરીને રોજ કાચું દૂધ ચઢાવો. 
 
સિંહ- આ રાશિના લોકો જુદા-જુદા રીતે ફલોના રસ અને પાણીમાં શાકત મિક્સ કરી શિવલિંગના અભિષેક કરવું જોઈ. આંકડાના ફૂલ ચઢાવો અને મિઠાઈના ભોગ લગાડો. 
 
કન્યા- તમે મહાદેવને બેર , ધતૂરો  ,ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર રાખી પ્રસાદ અર્પિત કરો. પૂજા પછી અડધી પરિક્રમા કરો. 
 
તુલા- જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો. એ પછી બિલ્વ પત્ર મોગરા ગુલાબ ,ચંદન વગેરે ભોલેનાથને અર્પિત કરો. અંતમાં આરતી કરો. 
 
વૃશ્ચિક- આ લોકોને શુદ્ધ જળથી શિવલિંગના અભિષેક કરવું જોઈએ. મધ ઘીથી સ્નાન કર્યા પછી ફરી જળત્જી સ્નાન કરાવો. આરતી કરો. લાલ ફૂલ ચઢાવો . મસૂરની દાળ દાન કરો
 
ધનુ- ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો. પહેલા ભાતને રાંધી એને ઠંડા કરી શિવલિંગના શ્રૃંગાર કરો. સૂકા મેવાના ભોગ લગાડો. 
 
મકર- તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આતયી થયા પછી ઘૌંના દાન જ્રૂરિયાત લોકોને કરો. આ ઉપાયથી બધા સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
કુંભ- જળમાં તલ નાખી શિવલિંગને સ્નાન કરાવો. સફેદ અને કાળા તલ મિક્સ કરી શિવલિંગ  પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો. એ પછી આરતી કરો. 
 
મીન- પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રના 108 વાર ઉચ્ચારણ કરો. અને બિલ્વ પત્ર ચઢાવો. શિવલિંગ પર ચનાની દાળ ચઢાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments