Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ 2022- આ પાંચ વસ્તુઓથી મહાશિવરાત્રિ પર જરૂર કરવી જોઈએ શિવ આરાધના

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:07 IST)
મહાશિવરાત્રીનો પર્વ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રાખે છે. આ તહેવાર હિન્દ્ય કેલેંડરના ફાગણ માસની ચતુર્દશી તિથિ પર ઉજવાય છે. હિન્દુ માન્યતા મુજબ 
 
મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો લગ્ન થયું હતું. આ દિવસે આખો દિવસ વ્રત અને પૂજા પાઠ કરવાનો વિધાન હોય છે. આ વખતે આ પર્વ 4 માર્ચ સોમવારએ છે. મહાશિવરાત્રી પર શિવ ભક્ત મંદિરોમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરે છે. તે સિવાય મહાશિવરાત્રી પર પૂજામાં 5 ખાસ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. 
બિલીપત્ર- ભગવાન શિવને બિલીપત્ર ખૂબજ પ્રિય હોય છે. જે પણ શિવભક્ત જાણ કે અજાણ શિવલિંગ પર બિલીપત્ર અર્પિત કરે છે ભગવાન શંકર તેના પર જરૂર પ્રસન્ન હોય છે. 
 
ધતૂરો- મહાશિવરાત્રી પર શિવલિંગ પર જે ભક્ત ધતૂરો ચઢાવે છે તેના  જીવનમાં બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. 
 
ગંગાજળ- મહાશિવરાત્રી પર ભગવાન શિવને ગંગાજળથી જળાભિષેક કરવાથી સુખ અને સંપન્નતા આવે છે. 
 
શેરડીનો રસ- મહાશિવરાત્રી પર ભગવાન શંકરને શેરડીનો રસ પણ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. 
 
ભાંગ- ભાંગનો ભોગ પણ ભોળાનાથને ખૂબ પ્રિય હોય છે. તેથી ભગવાન શિવને મહાશિવરાત્રિ પર્વ પર ભાંગ જરૂર ચઢાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments