Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પવાર રાજનીતિમાંથી લેશે સંન્યાસ, બોલ્યા નવા લોકોને રાજનીતિ સોંપી દેવી જોઈએ

Webdunia
મંગળવાર, 5 નવેમ્બર 2024 (13:52 IST)
Sharad Pawar May Retire from Politics: શરદ પવારે ચૂંટણી રાજનીતિમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે.  તેમણે કહ્યુ કે હુ કોઈ ચૂંટણી લડવા માંગતો નથી.  વિચાર કરીશ કે રાજ્યસભામાં જવુ છે કે નહી. નવી પેઢીને સામે લાવવી જોઈએ.  નવા લોકોને પસંદ કરીને રાજનીતિ સોંપવી જોઈએ.  હુ એ બતાવવા માંગુ છુ કે હુ હવે સરકારમાં  નથી.  મારા રાજ્યસભાનો કાર્યકાળ હજુ દોઢ વર્ષનો  બાકી છે. ત્યારબાદ રાજ્યસભામાં જવુ છે કે નહી આ વિશે મને વિચાર કરવાની જરૂર છે. 14 ચૂંટણી લડી ચુક્યો છુ.  હવે કોઈ ચૂંટણી નહી લડુ. મારે હવે ધારાસભ્ય નથી બનવુ. સાંસદ નથી બનવુ. મને લોકોના સવાલનો હલ કરવાનો છે. જો અમારા વિચારોની સરકાર આવે છે તો સરકાર પાછળ અમે મજબૂતીથી ઉભા રહીશુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments