Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોમાંસના સમયે ભૂલીને પણ ન કરવી આ ભૂલોં

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (13:47 IST)
રોમાંસ એક એવી વસ્તુ છે જેના વિશે લોકો વાત કરવામાં અચકાવે છે. ડાકટર કે સંબંધી તો દૂર ઘણી વાર તેમના પાર્ટનરથી પણ આ વિશે લોકો વાત ખુલીને નહી કરી શકતા. તેથી રોમાંસના સમયે તમે એવી ભૂલોં કરી બેસો છો જે તમારા પાર્ટનરને નિરાશ કરી શકે છે. 

તમારો પાર્ટનર મૂડમાં છે અને Love માટે તૈયાર છે

આવો જાણીએ રોમાંસથી સંકળાયેલી એવી વાત જણાવીએ છે જે તમે તરત મૂકી દેવી જોઈએ. 
સંકોચ ન કરવું
વધારેપણુ મહિલાઓ તેમના પાર્ટનરને તેમની ઈચ્છા જણાવવામાં અચકાવે છે. તેથી તે નિરાશ જ રહી જાય છે. તમને તમારા પાર્ટનરની સામે તમારી ઈચ્છા ન દબાવવી. ખુલીને જણાવો કે કઈ વાતથી તમને વધારે પ્લેજર(ખુશી કે મજા) આપે છે. તમને કેવું સ્પર્શ સારું લાગે છે. વગેરે . 
 
ઑર્ગેજ્મના વિશે ઝૂઠૂ ન બોલવું 
ઘણી મહિલાઓ રોમાંસ માટે પોતાને તૈયાર નહી રાખે છે અને તેના માટે રોમાંસ એક બોઝ બની જાય છે. તેથી તેને જલ્દી ખત્મ કરવા માટે તે ઝૂઠૂં બોલી નાખે છે કે ક્લાઈમેક્સ થઈ ગયું. આવું ન કરવું. પણ તેના વિશે પાર્ટનરથી વાત કરવી. જો સેકસ નહી કરવા ઈચ્છો છો તો એક બીજાને સંતુષ્ટ કરવાના નવા તરીકા શોધવું. 
 
સહી સમય પર ન કરવી ખોટી વાત 
રોમાંસના સમયે ભૂલીને પણ કોઈ એવી વાત ન કરવી કે જેનાથી પૂરો મૂડ જ બદલી જાય. જેમ તમારા શરીરના કોઈ અંગ વિશે જેમાં તમે કઈકે બદલ્વા ઈચ્છો છો. કોઈ એવી વાત જે તમને ચિંતામાં નાખી દે કે પછીજો ઑફિસની કોઈ વાત તમને યાદ આવી જાય તો તેની ચર્ચા રોમાંસના સમયે કદાચ ન કરવી. 

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ  હોય છે વધારે રોમાંટિક

નશામાં ન હોય 
દારૂ પીને રોમાંસ કરવામાં કોઈ ખરાવી નથી. જ્યારે તમે હાઈ થાવ છો તો વધારે ઉત્તેજિત થઈ શકો છો કે વધારે ઈમોશનલ થઈ શકો છો. ત્યારે રોમાંસના મજા બગડી  જાય છે. પણ પૂરી રીતે દારૂના નશામાં ડૂબીને રોમાંસ કયારે ન કરવું. આ ખતરનાક થઈ શકે છે. તે સિવાય આ તમારા પાર્ટનર માટે પણ મુશ્કેલીનો કારણ બની શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments