Biodata Maker

Confession Day 2024- કન્ફેશન ડે પર તમારા પાર્ટનર સાથે તમારા દિલના રહસ્યો શેર કરો.

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (09:00 IST)
4
Confession Day 2024- કંફેશન ડે ખાસ કરીને તે લોકો માએ છે જે લાંબા સમયથી પોતાને અભિવ્યકત નથી કરી શકી રહ્યા છે. પણ આ માત્ર તેમની પ્રેમપૂર્ણ ભાવનાઓની અભિવ્ય્કતિ સુધી જ સીમિત નથી. આ દિવસે તમે કોઈ પણ ખાસ વ્યક્તિની સાથે તમારા કેટલાક રહસ્ય અને તમારા કેટલાક અપરાધ કે ભૂલોને પણ સ્વીકાર કરી શકો છો. આ આખો દિવસ તમારી ભાવનાઓ અને વિચારોને કોઈની સામે પ્રકટ કરવાનો એક શાનદાર અવસર છે. 
 
એંટી વેલેંટાઈન વીકના પાંચમા દિવસે 19 ફેબ્રુઆરીને કંફેશન ડે (Confession Day)ઉજવાય છે. હકીકતમાં કંફેશન ડે પ્રેમનો નહી પણ ભૂલોની કબૂલાત કરવાનો દિવસ છે. હા, આ દિવસે પ્રેમીઓ પોતાના પાર્ટનરની સામે પોતાની ભૂલો સ્વીકારે છે અને માફી માંગે છે અને તેમના પાર્ટનર પણ ભૂતકાળને ભૂલીને પોતાના પ્રેમને માફ કરી દે છે. તો ચાલો જાણીએ કે કન્ફેશન ડે શા માટે ખાસ છે.
 
આ દિવસે, તમારા જીવનસાથીને કબૂલ કરો કે તમને તમારી ભૂલનો અહેસાસ થાય છે અને તેના માટે પસ્તાવો થાય છે. તમારું આ વર્તન તમારા સંબંધોમાં પ્રેમ અને વફાદારીનો પુરાવો બની શકે છે.
 
કન્ફેશન ડેનું મહત્વ
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને કંઈક અથવા બીજા વિશે તેમના વિચારો વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ હેતુથી, આ દિવસે લોકો તેમના સાથીદારો સાથે તેમના પસ્તાવો, દોષો અથવા અન્ય છુપાયેલી વસ્તુઓ જાહેર કરી શકે છે. આજનો દિવસ કોઈના પર વિશ્વાસ કરવા માટે ઉત્તમ ક્ષણ છે. આ દિવસે તમે તમારા જૂના દોષોને પણ સ્વીકારી શકો છો, જેને તમે અત્યાર સુધી બીજાથી છુપાવીને રાખ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદી 60% મોંઘી, 2.5 લાખથી રેકોર્ડ 4 લાખના પાર કિમંત, કેમ આટલી મોંઘી થઈ ચાંદી ? સમજો આખુ ગણિત

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments