Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (15:57 IST)
મનભાવતું પાર્ટનર કોઈની માટે સૌથી ખુશકિસ્મતની વાત હોય છે. સૌથી મનોરંજક વાત તો આ છે કે કોઈથી પ્રેમ થઈ ગયા પછી કોઈની સાથે રિલેશનશિપમાં રહેનાર 25 કપલ્સ પર ટેસ્ટ કર્યા પછી આ વાત સિદ્ધ થઈ કે આ સ્ટડીથી ખબર પડી કે પ્રેમ થયા પછી વજન વધી જાય છે. 
પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર 
ખુશ રહેવું માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે ડોપામાઈનનો સ્ત્રાવ વધારે હોય છે. જેનાથી માણસ ખુશ રહે છે. તેનાથી તેના ચેહરા પર ગ્લો આવવાની સાથે-સાથે કેલોરી બર્ન થવા લાગે છે. શરીરમાં નોરપાઈનેપ્રિનનો સ્ત્રાવ હોય છે. જે ચરબીને બર્ન કરી એનર્જામાં ફેરવે છે. તેથી તમારું વજન ઓછું થઈ જાય છે. રિલેશનશિપમાં પડ્યા 
પછી છોકરા કે છોકરી તેમનો ખાસ ધ્યાન રાખવા લાગે છે. તેથી તેને તેમના લુકને લઈને ચિંતા રહે છે. તેના કારણે એ પોતાને ફિટ અને સુંદર બનાવી રાખે છે. 
એક્ટિવ રહેવું. 
કોઈથી પ્રેમ થતા તેણી સામે જ નહી પણ ઘર પર પણ એક્ટિવ થઈ જાય છે. તેથી એ વધારે કામ કરવા લાગે છે. જેનાથી તમે ફિટ રહો છો તમારું વજન નહી વધતું. 
 
કોઈની સાથે રિલેશનશિપમાં થતા હાર્મોનના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને નોરપાઈનેપ્રિનના કારણે ફેટ બર્ન હોય છે. આ સ્થિતિને લવ હાર્મોન પણ કહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments