Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્ય બદલવાની આસ્થા રાખતા આ મંદિરને નવરાત્રિમાં સજાવવા માટે ખર્ચાયા 4 કરોડથી વધુ Gold અને Cash

Webdunia
મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (11:18 IST)
ભારતમાં લોકોને મંદિર પ્રત્યે ખૂબ લગાવ જોવા મળે છે.  તહેવારોના અવસર પર આ મંદિરોની સજાવટ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. બીજી બાજુ આ નવરાત્રિમાં વિશાખાપટ્ટનમનુ એક મંદિર ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરને સજાવવા માટે કરોડો રૂપિયા અને સોનુ લગાવવામાં આવ્યુ છે. 
 
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રિના અવસર પર શ્રી કન્યકા પરમેશ્વરી મંદિરને ખૂબ ભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે. આ મંદિરની સજાવટથી લોકો તેની તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને ઘણી ચર્ચા પણ કરવામાં આવી રહી છે. મંદિરની સમિતિ મુજબ દેવીના આ મંદિરને સજાવવામાં કરોડોના સોનાના ઘરેણા અને મુદ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેવીને 2 કરોડ રૂપિયાના 8 કિલોના ઘરેણા અને કેશના રૂપમાં 2.5 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે જેનાથી મંદિરની સજાવટ કરવામાં આવી છે. 
 
માહિતી મુજબ દર વર્ષે નવરાત્રિ પર દેવીના મંદિરને આ જ રીતે સજાવવામાં આવે છે અને દર વર્ષે દેવીની પ્રતિમાનુ વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. દેવીનુ આ મંદિર લગભગ 140 વર્ષ જુનુ બતાવાય રહ્યુ છે અને લોકોનુ કહેવુ છે કે દેવીને ઘરેણા અને રોકડ ચઢાવીને પૂજા કરવાથી ભાગ્ય ચમકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments