Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્ય બદલવાની આસ્થા રાખતા આ મંદિરને નવરાત્રિમાં સજાવવા માટે ખર્ચાયા 4 કરોડથી વધુ Gold અને Cash

Webdunia
મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (11:18 IST)
ભારતમાં લોકોને મંદિર પ્રત્યે ખૂબ લગાવ જોવા મળે છે.  તહેવારોના અવસર પર આ મંદિરોની સજાવટ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. બીજી બાજુ આ નવરાત્રિમાં વિશાખાપટ્ટનમનુ એક મંદિર ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરને સજાવવા માટે કરોડો રૂપિયા અને સોનુ લગાવવામાં આવ્યુ છે. 
 
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નવરાત્રિના અવસર પર શ્રી કન્યકા પરમેશ્વરી મંદિરને ખૂબ ભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે. આ મંદિરની સજાવટથી લોકો તેની તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને ઘણી ચર્ચા પણ કરવામાં આવી રહી છે. મંદિરની સમિતિ મુજબ દેવીના આ મંદિરને સજાવવામાં કરોડોના સોનાના ઘરેણા અને મુદ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેવીને 2 કરોડ રૂપિયાના 8 કિલોના ઘરેણા અને કેશના રૂપમાં 2.5 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે જેનાથી મંદિરની સજાવટ કરવામાં આવી છે. 
 
માહિતી મુજબ દર વર્ષે નવરાત્રિ પર દેવીના મંદિરને આ જ રીતે સજાવવામાં આવે છે અને દર વર્ષે દેવીની પ્રતિમાનુ વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. દેવીનુ આ મંદિર લગભગ 140 વર્ષ જુનુ બતાવાય રહ્યુ છે અને લોકોનુ કહેવુ છે કે દેવીને ઘરેણા અને રોકડ ચઢાવીને પૂજા કરવાથી ભાગ્ય ચમકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments