Biodata Maker

#moonlanding50 અંતરિક્ષના પ્રથમ માનવ મિશનને પૂરા થયા 50 વર્ષ, કરોડો લોકો બન્યા સાક્ષી

Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (14:26 IST)
દુનિયાના પ્રથમ મિશન અપોલો 11ને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 20 જુલાઈ 1969ને અમેરિકી અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચાંદ પર પગલા રાખનાર દુનિયાના પ્રથમ માણસ બન્યા હતા. આ મિશનને માનવ ઈતિહાસની સૌથી લાંબી છલાંગ ગણાય છે. નીલ પછી ચાંદ પર પગલા રાખનાર દુનિયાના બીજા માણસ બજ એલ્ડ્રિન હતા. ગુરૂવારે આ ખાસ પળને સિએલટ મ્યૂજિયમમાં રિક્રિએટ કરાયું. 
 
ચાંદ પર પગલા રાખનાર નીલએ કઈક ખાસ શબ્દ બોલ્યા હતા કે આ માણસનો એક નાનું પગલા છે અને માનવતાની લાંબી છલાંગ છે. અપોલોના કુળ 11 મિશન થયા હતા. જેમાં 33 અંતરિક્ષ યાત્રી ગયા હતા. જેમાંથી 27 ચાંદ સુધી પહોંચ્યા. તેમાંથી 24એ ચાંદના ચક્કર લગાવ્યા હતા. પણ માત્ર 12 એવા હતા જેને ચાંદની સપાટી પર પગલા રાખ્યા. 
 
કરોડોએ જોયું લાઈવ 
આ ખાસ અને પ્રથમ અંતરિક્ષ મિશનથે ચાર લાખ લોકો સંકળાયેલા હતા અને તેને 53 કરોડ લોકોએ લાઈવ જોયું હતું. નાસાએ આ વાતનો અનુમાન લગાવ્યું છે કે મિશનથી ચાર લાખ લોકો સંકળાયેલા હતા જેમાં અંતરિક્ષ યાત્રીઓ સિવાય, મિશન કંટ્રોલર, કેટરર, ઈંજીનીયર, ઠેકેદારથી લઈને વૈજ્ઞાનિક, નર્સ, ડાક્ટર અને ગણિતજ્ઞ શામેલ હતા. મિશનને લાઈને જોનાર લોકોની તે સંખ્યા તે સમયેની સરેરાશ 15 ટકા જનસંખ્યા હતી. 
 
આ મિશન દુનિયામાં અત્યારે સુધીના ચંદ્રમા મિશનથી પૂર્ણ રૂપથી જુદો છે. અપોલો મ્યૂજિયમના સંરક્ષક ટીજેલ મ્યૂર હર્મોનીએનો કહેવું છે કે આ મિશનના બધા અંતરિક્ષ યાત્રી વર્ષ 1930માં પેદા થયા હતા. આ બધાને સેન્યુ ટ્રેનિંગ આપી હતી. બધા ગોરા ઈસાઈ હતા અને બધા પાયલટ હતા. 
 
ચાંદ પર બીજુપગલા રાખનાર એક્ડ્રિનએ આ એતિહાસિક પળના કિસ્સા સંભળાત્તા કહ્યું કે જે લોકો ચાંદ પર પહોચ્યા તેનો જીવન બદલી ગયું. ચાંદ પર કુળ 12 લોકોએ પગલા રાખ્યું હતું તેમાંથી વધારેપણુએ તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવું પડ્યું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.

વધુ જુઓ..

નવીનતમ

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

આગળનો લેખ
Show comments