Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીરું ધાણા પાવડરના ફાયદા | Jeera Dhania Benefits

Webdunia
રવિવાર, 10 એપ્રિલ 2022 (15:44 IST)
આખા ધાણા, વરિયાળી અને જીરું 100-100 ગ્રામ લો. તેમને શેકીને અધકચરું વાટી લો. હવે તેમાં 250 ગ્રામ સુગર કેન્ડી ઉમેરો. ભોજન પછી એક ચમચી આ મિશ્રણને ધીમે ધીમે ચાવો. થોડીવારમાં તમને એસિડિટી, હાર્ટબર્ન અને ગેસમાં રાહત મળવા લાગશે.હું આ મિશ્રણ દિવસમાં ત્રણથી ચાર વખત ખાઉં છું, તેનાથી મારા પેટને ખૂબ જ આરામ મળે છે. આશા છે કે તમે એકવાર પ્રયત્ન કરશો.
 
સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે...
પાચન શક્તિને મજબૂત કરવા...
મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે...
ત્વચા માટે ફાયદાકારક...
પેટની બીમારીમાં ફાયદાકારક...
શરીરમાંથી ઝેર દૂર થાય છે...
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments