Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરી સાથે ત્રણ લોકોએ કર્યું કુકર્મ

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2019 (10:00 IST)
કોતવાલી સદર ક્ષેત્રના જલેસર રોડ બર્ફ ખાનામાં ત્રણ લોકોએ એક પાલતૂ કૂતરી સાથે કુકર્મ કર્યું. સવારે જાણકારી થતા કૂતરીને પાલનાર મહિલાએ પોલીસથી શિકાયત કરી. જ્યારબાદ પોલીસએ 377 સાથે પશુક્રૂરતા અધિનિયમ મુજબ કેસ દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. કૂતરીનો પશુ ચિકિત્સાલયમસં ડાકટરોની ટીમએ મેડિકલ પરીક્ષ કરાયું. 
 
જલેસર રોડ બર્ફ ખાના વાળી ગલી નિવાસી સંતોષ કુમારી તેમના ઘર પર દીકરી અને તેમની એક દીકરાની સતહે રહે છે. તેને એક કૂતરી પાળી રાખી છે. સંતોષએ જણાવ્યું કે ગુરૂવારની રાત્રે તે અગાશી પર સૂઈ હતી. પાસે જ ખુરશી પર કૂતરી પણ સૂઈ હતી. રાત્રે હળવી વરસાદ આવવાના કારણે બધા રૂમમાં ચાલી ગયા અને કૂતરીને બહાર જ છોડી દીધું. આશરે 11 વાગ્યે કૂતરીને જોવા સંતોશ અગાશી પર ગઈ તો તેમની કૂતરી ગુમ હતી. શોધ કરતા પર પણ ખબર ન મળી. સવારે કૂતરી પાડોશામાં રહેતા દિનેશ પુત્ર હરીશચંદ્રના રૂમથી બહાર લંગડાવતી આવતી જોવાઈ. 
 
મહિલાએ કૂતરીની સ્થિતિ જોઈ તો તેમના હોશ ઉડી ગયા. આરોપ છે કે રાત્રે તેમની કૂતરી દિનેશ કુમાર અને તેમની સાથે આવેલા બે અજાણ લોકોછે એ કુકર્મ કર્યું. તેને જાણકારી સંતોષએ પાડોશના લોકોએન આપી. જ્યારબાદ ખૂબ ભીડ લાગી ગઈ. પોલીસએ ધારા 377 પશુક્રૂરતા અધિનિયમ મુજન કેસ દાખલ કર્યું છે. હા કરયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments