Dharma Sangrah

જે પંડિતએ કરાવી હતી લગ્ન, 15 દિવસ પછી તેની સાથે ભાગી દુલ્હન

Webdunia
મંગળવાર, 28 મે 2019 (10:20 IST)
શું તમે ક્યારે સાંભળ્યું છે કે જે પંડિતએ લગ્ન કરાવી હોય, દુલ્હન તેની સાથે ભાગી ગઈ. વિશ્વાસ નહી થશે તમે ક્યારે આવું સાંભળ્યું હશે, પણ મધ્યપ્રદેશમાં સિરોંજના ટોરી બાગરોદમાં આવું એક ઘટના સામે આવી છે. જેને બધાને હેરાન કરી નાખ્યું છે. 
 
હકીકતમાં,21 વર્ષીય યુવતીની લગ્ન ગંજબાસોદાની પાસે સ્થિત આસટ ગામ નિવાસી એક માણસથી 7 મેને થઈ હતી. આ લગ્નમાં ટોરી બાગરોદના મંદિરના પુરોહિત વિનોદ શર્માની બધી પ્રક્રિયાઓ કરાવી હતી. 
 
લગ્ન પછી દુલ્હન તેમના સાસરે ગઈ અને ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી પરત પીયર આવી. 23 મેની રાત્રે જ્યારે યુવતીના પરિવાર વાળા ગામમાં જ એક લગ્ન સભારંભમાં શામેલ થવા ગયા હતા. ત્યારે તે પંડિત વિનોદની સાથે ઘરથી ભાગી ગઈ. 
 
પોલીસ મુજબ નવપરિણીત યુવતી આશરે દોઢ લાખ રૂપિયાના ઘરેણા અને 30 હજાર રૂપિયા રોકડ પણ તેમની સાથે લઈને ગઈ છે. જે તેને સાસરિયા પક્ષથી મળ્યા હતા. યુવતીના પરિજનની શિકાયત પર પોલીસ ગુમશુદાનો કેસ દાખલ કરી લીધું છે અને તેમની શોધ કરાઈ રહી છે. 
 
જાણકારી મુજબ યુવતી જે પંડિતની સાથે ભાગી છે તે પહેલાથી જ પરિણીત છે અને તેમના ત્રણ બાળક પણ છે. તાજેતરમાં બધા લોકો ઘરથી ગુમ છે. જણાવી રહ્યા છે કે પંડિત અને યુવતીનો બે વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments