Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનુ નિધન

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2024 (10:25 IST)
V Srinivas Prasad passed away- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચામરાજનગરના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. શ્રીનિવાસ પ્રસાદ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં દાખલ હતા. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ભાજપના દિગ્ગજ નેતા વી શ્રીનિવાસે ચામરાજનગર લોકસભા બેઠક પરથી સાત વખત ચૂંટણી જીતી હતી.

મોડી રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેઓ છેલ્લા 4 દિવસથી ICUમાં દાખલ હતા. ચામરાજનગરમાં 26મી એપ્રિલે જ મતદાન થયું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Sleep Day: કઈ વસ્તુ ખાવાથી ઝડપથી ઊંઘ આવે છે? જાણી લો નહિ તો ઉલ્લુંની જેમ જાગતા રહેશો

એકલી રહેતી મહિલાઓએ તેમની સલામતી અને સ્માર્ટ લિવિંગ માટે આ ટિપ્સ અપનાવવી જોઈએ, જીવન સરળ બનશે.

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments