Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lok Sabha Elections 2019 : હાર્દિક પટેલ થપ્પડકાંડની હકીકત, અહી જાણો કેમ પડ્યો થપ્પડ

Webdunia
શુક્રવાર, 19 એપ્રિલ 2019 (17:09 IST)
ગુજરાતના સુરેન્દ્રનગરની એક રેલીમાં કોંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલનના પ્રમુખ હાર્દિક પટેલને જે વ્યક્તિએ થપ્પડ મારી તેને હાર્દિક પટેલના સમર્થકોએ એટલો માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ થપ્પડકાંડને લઈને હાર્દિક પટેલ ભલે જ ભાજપા પર ગંભીર આરોપ લગાવી રહ્યો હોય પણ આ સ્ટોરી બિલકુલ અલગ છે. 
 
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બાગડિયા મુજબ તરુણ ગુજ્જર નામનો આ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. તે એક સામાન્ય વ્યક્તિ છે અને તેને કોઈ પાર્ટી કે વ્યક્તિના દબાણમાં આવીને હાર્દિક પટેલને માર્યો નથી. આ તેનો ખુદનો નિર્ણય હતો. પોલીસ તેના પર કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. 
 
એ વ્યક્તિએ કેમ મારી થપ્પડ ? થપ્પડ માર્યા પછી હાર્દિક પટેલના સમર્થકોએ તરુણ ગુજ્જર નામના આ વ્યક્તિને એટલો માર્યો કે તેને દવાખાને લઈ જવો પડ્યો. દવાખાનામાં પહોંચેલ યુવકે મીડિયાને જણાવ્યુકે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ હતુ એ સમયે મારી પત્ની ગર્ભવતી હતી. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. એ આંદોલનને કારણે  મને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.  એ સમયે મે નક્કી કરી લીધુ હતુ કે આ માણસને  મે કોઈપણ રીતે સબક શિખવાડીશ. 
 
ત્યારબાદ હાર્દિક પટેલે અમદાવાદમાં રેલી કરી. એ દરમિયાન જ્યારે હુ મારા બાળકની દવા લેવા જેમ તેમ કરીને મેડિકલ સ્ટોર પહોંચ્યો તો બધુ બંધ થઈ ગયુ હતુ. એ રસ્તાઓને બંધ કરી દે છે. એ જ્યારે પણ ઈચ્છે છે ત્યારે ગુજરાત બંધ કરી દે છે, એ શુ છે ? ગુજરાતનો હિટલર ? 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments