Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદી ફરીવાર પધારશે ગુજરાતમાં, જાણો શું છે આખો કાર્યક્રમ

Webdunia
શનિવાર, 13 એપ્રિલ 2019 (14:18 IST)
વડાપ્રધાન મોદી 17 એપ્રિલે પાટણમાં અને 20 એપ્રિલે હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. આગામી બુધવારે તેઓ મધ્ય ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં પણ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર કરશે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા લોકસભા સહિત ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ પાટણમાં ચૂંટણી સભા યોજશે. 20 એપ્રિલે હિંમતનગરમાં બનાસકાંઠા લોકસભા માટે સભા ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ સભાનું આયોજન થઈ રહ્યુ હોવાનું ભાજપમાંથી જાણવા મળ્યુ છે.

મોદી 17મી એપ્રિલ આણંદ અને સુરેન્દ્રનગર તથા 20મીએ ઉત્તર ગુજરાતમાં જાહેર સભાઓ ગજવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 14મીએ ગાંધીનગરથી કલોલનો રોડ શો યોજશે. તે ઉપરાંત તેઓ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં આવતા જતા રહેશે, એ સાથે ભાજપના અન્ય રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોનો રાજ્યમાં આવવાનો કાર્યક્રમ જાહેર થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments