Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાવેદ અખ્તર બોલ્યા - બૈન ફક્ત બુર્કા પર જ કેમ, ઘૂંઘટ પર કેમ નહી...

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (13:32 IST)
લેખક શાયર જાવેદ અખ્તરે આજે ભોપાલમાં હતા. તેમણે બુરખા પર બૈનની ચર્ચા વચ્ચે કહ્યુ જો બુર્કા પર બૈન લાગે છે તો સરકારે રાજસ્થાનમાં ઘૂંઘટ પર પણ પ્રતિબંધ લગાવો. મહારાષ્ટ્ર એટીએસ ચીફ હેમંત કરકરે વિશે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર અખ્તરે કહ્યુ - મારો મોદીજીનો સુજાવ છેકે તેઓ તેમના શ્રાપનો ઉપયોગ હાફિઝ સઈદ અને બીજા આતંકવાદીઓને ખતમ કરવામાં ઉપયોગ કરે. 
 
જાવેદ અખ્તરે પ્રજ્ઞા ઠાકુર પર સીધો હુમલો કર્યો. તેણે કહ્યુ જ્યારે તેમના શ્રાપથી એક દેશભક્ત ઓફિસર શહીદ થઈ શકે છે તો એવો શ્રાપને નેશનલ વાઈઝ ઉપયોગ  કરવો જોઈએ. હુ મોદીજીને સલાહ આપીશ કે તેમના શ્રાપનો ઉપયોગ હાફિઝ સઈદ અને બીજા આતંકવાદીઓ પર ઉપયોગ કરવો જોઈએ. 
 
કહ્યુ બીજેપીએ કદાચ મજબૂરીમાં પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. પણ આવુ કરીને બીજેપીએ ખુદ જ પોતાની હાર સ્વીકારી લીધી છે. જાવેદ અખ્તરે એવુ પણ કહ્યુ કે તે રાહુલ ગાંધીને ભાવિ પ્રધાનમંત્ર્રીના રૂપમાં નથી જોતા. 
 
એક ખાનગી ચેનલમાં આપેલ ઈંટરવ્યુમાં તેમણે બીજેપી પર નિશાન સાધતા કહ્યુ - લોકો ખોટી કરીને પણ ખુદને સાચા સાબિત કરે છે. બીજેપીએ પ્રજ્ઞા ઠાકુરને ઉતારીને ખુદ પોતાની હાર સ્વીકારી લીધી છે. બીજેપીએ કદાચ  મજબૂરીમાં પ્રજ્ઞાને મેદાનમાં ઉતારી છે. જાવેદ અખ્ત્તરે બીજેપી રાજમાં ડેમોક્રેસી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે બીજેપીની આ વિચારધારા છેકે જો તમે અમારી સાથે નથી તો તમે એંટી નેશનલ છો. પણ હુ ચોકીદાર ચોર આ પ્રકારની ભાષાના ઉપયોગનુ સમર્થન નથી કરતો. તેમણે કહ્યુ હુ રાહુલ ગાંધીને પણ ભાવિ પીએમના રૂપમાં નથી જોતો.  જાવેદ અખ્તરે કહ્યુ 2019ની ચૂંટણી દેશ માટે મહત્વપૂર્ણ છે. આ ચૂંટણી એક દ્વિ રસ્તો છે. જે રસ્તે દેશ જશે એ ખૂબ લાંબો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments