Webdunia - Bharat's app for daily news and videos

Install App

Motivational story for students - અસત્ય

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (13:24 IST)
Motivational story for students
એક વાર કોલેજમાં ચાર મિત્ર ભણતા હતા ચારે એક અજ ધોરણના હતા તેથી તેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દિવસ કોલેજમાં Announcement કરાયુ કે થોડા દિવસ પછી તમારી પરીક્ષા લેવાશે. 
 
પણ આ વાત ચારે મિત્ર ભૂલી ગયા અને પરીક્ષાની એક રાત પહેલા ચારેય મિત્ર પાર્ટી  કરવા માટે બહાર નીકળી ગયા.  
 
બીજા દિવસે ચારેય મિત્રો કોલેજ ગયા ત્યારે જોયું કે પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો છે, તો આ ચારેય મિત્રોએ એક પ્લાન બનાવ્યો. તેમણે પોતાના કપડા પર કારનું તેલ લગાવ્યું અને પ્રિન્સિપાલની કેબિનમાં જઈને પ્રિન્સિપાલને કહ્યું કે અમારી કારનું ટાયર ફાટી ગયું હતુૢ કાર પંચર થઈ ગઈ હતું. તેથી મોડુ થતા  અમે પરીક્ષા આપી શક્યા નહીં. પ્રિન્સિપાલે કહ્યું, ઠીક છે, તમે કાલે કૉલેજમાં આવો, કાલે તમારી પરીક્ષા લેવામાં આવશે. 
 
ચારે મિત્ર ખુશ થઈને ત્યાંથી નિકળી ગયા અને  વિચારવા લાગ્યા કે આજે તો આપણે  બચી ગયા. આ ચારે મિત્રોએ રાત ભર અભ્યાસ કર્યો અને જ્યારે બીજા દિવસે પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યુ કે   તમારા ચારેયની પરીક્ષા જુદા-જુદા કક્ષમાં લેવામાં આવશે. ચારે મિત્ર જુદા-જુદા ક્લાસમાં બેસી ગયા. 
 
પણ જ્યારે તેમના હાથમાં question paper આવ્યુ તો તેમની આંખ ખુલી ગઈ કારણ કે question paperમાં માત્ર એક જ સવાલ લખ્યો હતો કે  કારનુ  કયુ ટાયર પંચર થયુ હતુ ?  ચારેય  મિત્ર ચોંકી ગયા ત્યારે તેમણે તેમની ભૂલનો અહેસાસ થયો. 
 
શીખામણ
આપણે ક્યારેય ખોટુ ન બોલવુ જોઈએ  કારણ કે તમે જેમને  ખોટુ બોલી રહ્યા છો  જો તે તમારા જૂઠાણા વિશે જાણશે તો તમે માત્ર તેમની નજરમાં જ નહિ પણ તમારી પોતાની નજરમાંથી પણ ઉતરી જશો. 


Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments