Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akbar Birbalની વાર્તા - કેરીનો ખાઉધરો કોણ ?

Webdunia
એક દિવસ રાજા અકબરે બિરબલને પોતાના કેરીના બગીચામાં કેરી ખાવા માટે બોલાવ્યો. બંને સરસ મજાની કેરીઓ ખાવા લાગ્યાં અચાનક જ અકબરના મનમાં બિરબલની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. તે કેરીના ગોટલા અને છાલને બિરબલની બાજુમાં રાખવા લાગ્યાં. જોત જોતામાં તો બિરબલ પાસે કેરીની છાલ અને ગોટલાનો એક મોટો ઢગલો થઈ ગયો. જ્યારે અકબર પાસે એક પણ ગોટલો અને છાલ ન વધી ત્યારે તેણે બિરબલને કહ્યું 'તુ કેરી ખાવામાં મોટો ખાઉધરો છે. જોતો ખરા આટલી બધી કેરી ખાઈ ગયો !

બિરબલે રાબેતા મુજબ પોતાના હાજરજવાબીપણાનો પરિચય આપતા જણાવ્યું કે, 'સાચું કહો છો મહારાજ શું કરુ મને કેરી બહું જ ભાવે છે એટલા માટે જ તો મારી પાસે કેરીની છાલ તથા ગોટલાનો આવડો મોટો ઢગલો થઈ ગયો છે. પણ તમે તો ગજબના છો. મને જાણ ન હતી કે, તમને તો મારા કરતા પણ વધારે કેરી ભાવે છે. જુઓને મે તો છાલ અને ગોટલા કાઢી નાખ્યાં પરંતુ તમે તો કેરીના સ્વાદમાં એવા તે ખોવાઈ ગયાં છે ભુલથી છાલ અને ગોટલા પણ આરોગીએ ગયા. બિરબલનો જવાબ સાંભળી રાજા તો સ્તબ્ધ જ થઈ ગયાં. થોડીવાર બંનેમાંથી કોઈ કઈ પણ ન બોલ્યું પરંતુ અચાનક જ અકબરના મુખેથી એક મોટુ અટ્ટહાસ્ય બહાર આવતા સમગ્ર માહૌલ હાસ્યની લહેરોમાં છવાઈ ગયો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

હાથી ઘોડ઼ા પાલકી,જય કન્હૈયા લાલ કી ॥ શ્રી કૃષ્ણના જન્મ સમયે આ સુંદર ભજન

Janmashtami Puja Muhurat 2024: જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કયા મુહુર્તમાં કરવી?

Janmashtami Upay: જો પૈસા હાથમાં ટકતા નથી તો જન્માષ્ટમીના દિવસે કરો આ ઉપાય, તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે

Happy Janmashtami 2024 Wishes - જન્માષ્ટમીની શુભેચ્છા આપતા 10 મેસેજ ફોટો સાથે કરો શેયર

Krishna Janmashtami 2024: જન્માષ્ટમીના દિવસે તુલસીના આ ઉપાયો કરશો તો મળશે ધન, સમૃદ્ધિ અને પારિવારિક સુખ

આગળનો લેખ
Show comments