Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકબર બીરબલ : સત્ય અસત્ય વચ્ચેનું અંતર

Webdunia
એક વાર દરબાર ભર્યો હતો, બીજા દરબારીયોની સાથે બીરબલ પણ હતો. અકબરે એક સવાલ પૂછ્યો, જેને સાંભળીને દરબારીઓના વિચિત્ર હાલ થયા. અકબરે પૂછ્યુ - 'સત્ય-અસત્ય વચ્ચે કેટલું અંતર હોય છે, બે ત્રણ કે ચાર શબ્દોમાં ઉત્તર આપો.


સવાલ સાંભળીને બધા દરબારીઓ વિચાર કરવા માંડ્યા. પછી અકબરે બીરબલની સામે જોયુ, બીરબલ સિવાય આ પ્રશ્નનો ઉત્તર કોણ આપે ? અકબરે કહ્યુ - 'બીરબલ તુ જ કહે મારા પ્રશ્નનો જવાબ.

બીરબલે કહ્યુ - 'મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર છે, સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળીનુ અંતર છે.

અકબર અને દરબારીઓને વાત ન સમજાઈ, અકબરે કહ્યુ - બીરબલ, જરા વિસ્તૃત સમજાવીશ કે નહી ? બીરબલે આપ્યો જવાબ - શ્રીમાન, આંખો કાનથી હોય છે ચાર આંગળી દૂર, કાનથી સાંભળેલી વાતો હોય છે ખોટી અને આંખોથી જોયેલી વાત હોય છે સાચી.

અકબર બીરબલની વાત સાંભળીને બાગ-બાગ થઈ ગયા, તેમણે બિરબલની ખુબ જ પ્રશંસા કરી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments