Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka: જગદીશ શેટ્ટારના કોંગ્રેસમાં જવાથી કર્ણાટકની રાજનીતિમાં શુ બદલાશે, BJPને કેટલુ નુકશાન ?

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2023 (14:28 IST)
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા જગદીશ શિવપ્પા શેટ્ટાર સોમવારે કોંગ્રેસમાં જોડાય ગયા. છ વખતના ધારાસભ્ય શેટ્ટાર ટિકિટ ન મળવાથી નારાજ હતા. શેટ્ટારને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પાર્ટેની સદસ્યતા અપાવી. બીએસ યેદિયુરપ્પા પછી શેટ્ટાર લિંગાયત સમુહના બીજા સૌથી મોટા નેતા માનવામાં આવે છે. કર્ણાટકમાં લિંગાયત વોટર્સની આબાદી 17 ટકા છે. એવુ કહેવાય છે કે લિંગાયત વોટર્સ કોઈની પણ કર્ણાટકમાં ગેમ બગાડી શકે છે. આ જ કારણ છે કે હવે કર્ણાટકનુ રાજકારણ ગરમાય રહ્યુ છે. 
 
આવો જાણીએ કે શેટ્ટારે કોંગ્રેસમાં જવાનુ શુ કારણ બતાવ્યુ ? કર્ણાટકની રાજનીતિમાં શેટ્ટારનુ કદ કેટલુ મોટુ છે ? તેમના કોંગ્રેસમા સામેલ થવાથી કર્ણાટકની રાજનીતિમાં શુ બદલાશે ? ભાજપાને કેટલુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે ? કોંગ્રેસને શુ ફાયદો થઈ શકે છે ? આવો જાણીએ... 
 
કોંગ્રેસમાં સામેલ થયા પછી શેટ્ટારે શુ કહ્યુ ?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments