Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : મા લક્ષ્મીને નારાજ કરે છે માણસની આ 5 આદતો

Webdunia
શનિવાર, 29 જાન્યુઆરી 2022 (08:47 IST)
cha
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય વિશે વાત કરી છે. અહીં જાણો તે 5 આદતો વિશે જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે.  આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે. 
 
ક્રોધિત વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. ગુસ્સામાં તે ખોટા નિર્ણયો લે છે અને તેની જીદને વળગી રહે છે. આવી વ્યક્તિ બધું હોવા છતાં હારી જાય છે. આવા લોકો પર માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન થતી નથી. આવા લોકોના ઘરમાં હંમેશા પૈસાનું સંકટ રહે છે.
 
જો તમને માતા લક્ષ્મીની કૃપાથી પૈસા મળ્યા છે તો તમારે તેનો સદુપયોગ કરવો જોઈએ. પરંતુ જે લોકો તેને દેખાડો કરે છે, અભિમાનમાં બીજાને અપમાનિત કરે છે, માતા લક્ષ્મી હંમેશા તેમનાથી નારાજ રહે છે. આવા લોકોના પૈસાનો નાશ થતાં વાર નથી લાગતી.
 
લોભી વ્યક્તિને પણ મા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે. સાચા માર્ગ પર ચાલીને અને મહેનતથી ધન કમાવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ જે લોકો લોભથી ખોટો રસ્તો પસંદ કરે છે, બીજાના ધન પર નજર રાખે છે, ધીમે ધીમે તેમનું સર્વસ્વ નાશ પામે છે.
 
જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો તમારે આળસનો ત્યાગ કરીને સખત મહેનત કરવી પડશે. આળસુ વ્યક્તિ પોતાનો સમય બગાડે છે અને પોતાની મૂડી પણ જાતે જ બગાડે છે.
 
જો તમારી પાસે પૈસા છે, તો તેનો દુરુપયોગ કરશો નહીં. દાન અને અન્યને મદદ કરવા જેવા સારા કાર્યોમાં તેનો ઉપયોગ કરો. જે લોકો ફાલતૂ  પૈસા ખર્ચ કરે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments