Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astrology - આ રાશિના લોકો હોય છે સૌથી વધુ બુદ્ધિશાળી

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (00:36 IST)
જ્યોતિષ શાસ્ત્રના મુજબ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી બધા પોત પોતાના સ્વામી ગ્રહ સાથે જોડાયેલા છે. સ્વામી ગ્રહનો આ બધી રાશિયો પર સંપૂર્ણ પ્રભાવ રહે છે 
 
દરેક રાશિના જાતકનો સ્વભાવ.. આચરણ અને તેની ક્ષમતાનુ પ્રતિનિધિત્વ આ ગ્રહ જ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમે તમને બતાવી રહ્યા છે કે આ રાશિના જાતક સૌથી વધુ બુદ્ધિમાન હોય છે. આ રાશિના જાતકની બુદ્ધિમાનીને બધા માને છે. 
 
વૃશ્ચિક રાશિ - જ્યોતિષ શાત્ર મુજબ વૃશ્ચિક રાશિ સૌથી વધુ આકર્ષક હોય છે. બુદ્ધિમાની અને મગજની વાત કરીએ તો આ રાશિના જાતક શરૂઆતમાં સૌના ગુરૂ હોય છે.  વૃશ્ચિક રાશિના જાતકોનુ મગજ ઘોડાની ગતિ કરતા પણ વધુ ઝડપથી દોડે છે. 
 
આ રાશિના જાતકોમાં બુદ્ધિમાનીનુ સ્તર ખૂબ ઊંચુ હોય છે. એટલુ જ નહી  આ રાશિના લોકો ખૂબ ચાલાક અને ચતુર પણ હોય છે. જો કોઈ તેમને બેવકૂફ બનાવવાની કોશિશ પણ કરે તો તેમને આ વાતની જાણ થઈ જાય છે અને સમય પહેલા જ તેઓ સતર્ક થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments